આપણા શ્રીનાથજી ખાતે ના શ્રીમતી કપિલાબેન કાંતિલાલ દોશી વિશાનીમા અતિથિ ભુવન નું વાસ્તુ પૂજન તા 27-11-2021 ના રોજ રાખવામાં આવેલ છે. સર્વે વિશાનીમા વૈષ્ણવોને પધારવા માટે વિનંતી છે.

Event

Feedback On This Page View Page Feedback
View in :
ખાતમુહૂર્ત - અતિથિભુવનઃ ૩/૧૨/૨૦૧૭ 03-12-2017  

નાથદ્વારા મુકામે,"શ્રીમતી કપિલાબેન કાંતિલાલ દોશી વિશાનીમા વૈષ્ણ્વ અતિથિભુવન(સુખડિયા નગર,ટેલિફોન એક્સચેંજની પાસે) નું ખાતમુહુર્ત જ્ઞાતિના સર્વૅ વૈષ્ણ્વોને જણાવતા ખુબજ આનંદ થાય છે કે આપણી વૈષ્ણવ જ્ઞાતિનું નાથદ્વારા મુકામે શ્રીમતી કપિલાબેન કાંતિલાલ દોશી વિશાનીમા વૈષ્ણ્વ અતિથિભુવન"(સુખડિયા નગર,ટેલિફોન એક્સચેંજની પાસે) નું ખાતમુહુતૅ રાખવામા આવેલ છે. રવિવાર, ૩-ડિસેમ્બર ૨૦૧૭ સમય: સવારે ૧૧ઃ૦૦ કલાકે મુખ્ય દાતાશ્રી મહેશભાઈ દોશી અમેરિકાથી આવેલા હોવાથી તેઓશ્રી પણ આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહેનાર છે.તો પંચ સમુદાયનું આ પ્રસંગે ભુવન માટેના સ્રર્વે દાતાઓને તથા પંચ સમુદાયના સર્વે કારોબારી સભ્યોને તેમજ પંચ સમુદાયના સર્વે દાતાઓને પણ અચુક હાજર રહેવા આમંત્રણ છે. આ માટે દરેક ગામના સર્વે વષ્ણવોને જણાવવાનું કે જો તેઓ પણ આવવાની ઈચ્છા ધરાવતા હોય તો તેમનુ નામ તેમના ગામના મુખ્ય પ્રતિનિધિને અગાઉથી નોંધણી કરાવી દેવા એક નમ્ર વિનંતી છે કે જેથી કરીને તેમના ગામમાંથી કેટલા સભ્યો(અત્યંત આવશ્યક છે) આ પ્રસંગે ઉપસ્થિત રહેશે તેમની સભ્ય સંખ્યા નક્કી થઇ શકે આમ આ સંખ્યા ગામના મુખ્ય પ્રતિનિધિએ અચુક શ્રી ભરતભાઇ વૃંદાવનદાસ ગાંધી મંત્રી શ્રીને ગોધરા મુકામે તારીખ ૨૫-૧૧-૨૦૧૭ સુધીમા ૭૦૧૬૬૭૫૫૫૩ અચુક જણાવશોજી જેથી કરીને આયોજકો વડે વ્યવસ્થિત રીતે સવારે ચા નાસ્તો તથા બપોરના જમણવારનું આયોજન(વ્યવસ્થિત રીતે) કરી શકાય.  


 
Website Designed and Developed By : Pioneer